- મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરની પહાડી પર એક ઝાડ છે. જેને ૨૪ કલાક ગાડ્સનો પહેરો તેમજ ખાસ એક ટેન્ડરની સુવિધા કરેલી છેતેમજ સો એકરની પહાડી પર લોખંડની લગભગ ૧૫ ફુંટ ઉચી જાળીની અંદર આ વીવીઆઇપી બોધિવૃક્ષ છે.
- શું રહસ્ય છે. આ ઝાડનું?
- ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે બોધિ વૃક્ષ રોપ્યુ હતું તેમજ બુધ્ધ બોઘગયામાં આજ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. ભારતથી સમ્રાટઅશોક આ ઝાડની કલમ શ્રીલંકા લઇ ગયા હતા અને અનુરાધાપુરમમાં લગાવી હતી.
- આ ઝાડનું એક પાન સુકાય તો પ્રશાસન હાફળુ ફાફળુ બની જાય છે. અને ઝાડ સુધી પહોચવા માટે હાઇવેથી પહાડી સુધી પાકો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. તેમજ ઝાડની દેખરેખમાં દર વર્ષ લગભગ ૧૨-૧૫ લાખ રૂપિયા ખર્ચાય છે.
- ઉપરાંત ઝાડને બિમારીથી બચાવવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ દર અઠવાડિયે મુલાકાત લે છે. અને ઝાડને પાણીની અછત ન પડે તે માટે ટેન્ડરની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે
Trending
- લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર