Abtak Media Google News

રામમંદિરે રામધૂન બાદ ભગવાન શ્રી રામને આવેદન અપાયું

ધોરાજી માં ગઈકાલે રામ મંદિર માં ગુજરાત ના મુખ્ય મંત્રી એવાં વિજયભાઈ રૂપાણી એ ખેડૂતો માટે ની યોજના ઓની જાહેરાતો કરે છે તે પાળી શકતાં નથી ગયાં વર્ષે ખેડૂતો ને જન્માષ્ટમી પર પાક વીમો આપી દેવાની જાહેરાત કરી હતી પણ નવ મહિના સુધી પાક વીમો આપી શક્યા ન હતા.

Untitled 11

કાલે મુખ્ય મંત્રી શ્રી એ ખેડૂતો ને ફેબ્રુઆરી પહેલાં પાક વીમો આપી દેવાની જાહેરાત કરી છે તે પાળી શકસે નહી તેવી ધોરાજી નાં ખેડૂતોને આશંકા છે જેથી હે પ્રભુ મુખ્યમંત્રી શ્રી ને બોલયુ પાળવાની શકિત આપે એ માટે ધોરાજી નાં રામમંદિરે રામધૂન નો કાર્યક્રમ યોજાયો હતો અને રામ ભગવાન ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.