Abtak Media Google News

ઓખા રઘુવંશી સેવા સમિતિના યુવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી દર માસે રઘુવંશી જ્ઞાતી પ્રસાદીનું અનોખું આયોજન કરવામાં આવે છે.

સતત ૨૮ માસથી જેના અન્ન ભેગા તેના મન ભેગાનું કાર્ય ચાલુ કરવામાં આવેલ. સ્વ.છોટાલાલા ભીમજી કોટક પરિવાર દ્વારા ૨૮મો જ્ઞાતી સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં લોહાણા મહાજન પ્રમુખ મનસુખભાઈ બારાઈ દ્વારા કોટક પરીવારનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તથા હરીહર જીવદયા અન્નક્ષેત્રના પ્રણેતા જગદીશભાઈ શાસ્ત્રી હસ્તે ઉપેણા ઓઠાડી આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.