આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓનો જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં ડી.જે.વોરનું આયોજન થયું હતું. જે સંદર્ભે આયોજક મિલન કોઠારીએ કહ્યું હતું કે, દર વર્ષે વેલકમ નવરાત્રીના ભાગરૂપે ડી.જે.વોરનું આયોજન કરતા હોય છીએ, જેમાં રાજકોટના તમામ ખેલૈયાઓ, જૈન સમાજ, મારવાડી સમાજ અને વિવિધ કોલેજોને આમંત્રિત કરતા હોઈ છીએ. આ પ્રથમવાર ડી.જે.વોરમાં ૩ લેડી ડી.જે.ને બોલાવવામાં આવ્યા છે. જેમાં ૨ લેડી દિલ્હી અને ૧ લેડી ઈન્ડોની હતી. સાથોસાથ બોલીવુડનાં ૨ ફિલ્મી સીતારાઓ જે વ‚ણ શર્મા અને મનજોતસિંહ લોકોને ઝુમાવ્યા હતા. આ વર્ષની નવરાત્રી જીએસટી અને મંદીમાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ જબરો જોવા મળી રહ્યો છે. મારો સંદેશ એજ છેકે નવરાબી ઉજવો નવ રંગોની જેમ સાથો-સાથ નવ રસ આપની જિંદગીમાં આવે તેવી માં જગદંબાને પ્રાર્થના કરુ છું.(તસ્વીર: રાજુ રાવલ)
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન