Abtak Media Google News

આજથી નવલા નોરતાની શરુઆતમાં માં જગદમ્બાની કંઇક આ પ્રહોરમાં પૂજા કરીએ તો આરાધનામાં ચાર ચાંદ આવે છે. માં દુર્ગાની પુજામાં ખાસ પુજા સ્થળ પર ધ્યાન આપવામાં આવે છે.

સવારે  : ૬: ૧૬ મિનિટથી ૭.૪૬ મિ.સુધી ( શુભ)

સવારે : ૧૦ : ૪૭ મિનિટથી બપોરે ૧૨ : ૧૭ મિ.સુધી (ચલ)

બપોરે : ૧૨ : ૧૮ મિનિટથી ૧૨.૧૭ મિનિટ સુધી (લાભ)

બપોરે : ૪ : ૪૮ મિનિટથી સાંજે ૬.૧૮ મિનિટ સુધી ( શુભ )

 

સર્વશ્રેષ્ટ મુહુર્ત

સવારે : ૪ : ૪૮ મિનિટથી સુધી (બ્રહ્મ મુહુર્ત)

સવારે : ૧૧ : ૫૩ મિનિટથી બપોરે ૧૨.૧૭ મિનિટ સુધી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.