રાજકોટ મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં પાર્ટટાઈમ સફાઈ કામદાર તરીકે જરૂરી ફરજ બજાવતા ૪ કર્મચારીઓએ ૧૮૦૦ દિવસ પૂર્ણ કરતા તેઓને, આજરોજ નિયત પગારમાં નિમણુંક આપવાનો હુકમ મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનેટરી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયાના વરદ હસ્તે આપવામાં આવેલ. સફાઈ કામદાર તરીકે કાયમી યેલ સંજયભાઈ વાઘેલા, મુકેશભાઈ બાબરિયા, સોનલબેન વાળોદરા, નિલેશભાઈ વાઘેલાનો સમાવેશ યેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો