Abtak Media Google News

૭મી ઓકટોબરે સવારે ૧૦ કલાકે જામનગર પહોંચશે, ત્યાંથી દ્વારકા જશે : દર્શન બાદ બેટદ્વારકા બ્રીજનું ખાતમુહૂર્ત કરશે : બપોરે ૨ વાગ્યે ચોટીલા જવા રવાના થશે : હિરાસર ખાતે રાજકોટના નવા એરપોર્ટ ખાતે ભૂમિપૂજન તેઓના હસ્તે થશે : ત્યારબાદ ચોટીલા ખાતે વિશાળ જાહેરસભાને પણ સંબોધન કરશે : ચોટીલાથી સાંજે ગાંધીનગર આઈઆઈટીનું લોકાર્પણ : ૮મી ઓકટોબરે નરેન્દ્રભાઈ સવારે વડનગર જશે, ત્યાં હોસ્પિટલનું લોકાર્પણ બાદ બપોરે ભરૂચમાં ૫૦૦ કરોડના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરશે : દહેજના હાડભૂત ખાતે કોઝવે-વિઅરનું ખાતમુહૂર્ત : સાંજે દિલ્હી જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.