૭મી ઓકટોબરે સવારે ૧૦ કલાકે જામનગર પહોંચશે, ત્યાંથી દ્વારકા જશે : દર્શન બાદ બેટદ્વારકા બ્રીજનું ખાતમુહૂર્ત કરશે : બપોરે ૨ વાગ્યે ચોટીલા જવા રવાના થશે : હિરાસર ખાતે રાજકોટના નવા એરપોર્ટ ખાતે ભૂમિપૂજન તેઓના હસ્તે થશે : ત્યારબાદ ચોટીલા ખાતે વિશાળ જાહેરસભાને પણ સંબોધન કરશે : ચોટીલાથી સાંજે ગાંધીનગર આઈઆઈટીનું લોકાર્પણ : ૮મી ઓકટોબરે નરેન્દ્રભાઈ સવારે વડનગર જશે, ત્યાં હોસ્પિટલનું લોકાર્પણ બાદ બપોરે ભરૂચમાં ૫૦૦ કરોડના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરશે : દહેજના હાડભૂત ખાતે કોઝવે-વિઅરનું ખાતમુહૂર્ત : સાંજે દિલ્હી જવા રવાના થશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ