Abtak Media Google News

આજે ૨૧ જુન વિશ્ર્વ યોગ દિન નિમીતે વિશ્ર્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ના સાનિધ્યમા ઓબીસી નિગમ ના ચેરમેન શ્રી નરેન્દ્ર સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોગ દિનની ઉજવણી કરવામાં આવી .જેમા રાજય સભાના સાસંદ ચુનીભાઈગોહેલ , સાસંદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા કલેકટર અજય પ્રકાશ , જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર , સોમનાથ ટ્રસ્ટ ના પદાધિકારીઓ તેમજ જીલ્લા વહીવટીતંત્ર , પોલીસ તંત્ર, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી  સહીત હજજારોની સંખ્યામાં વિધાથીઁઓ ઉપસ્થિતિ રહ્યા હતા જયેશ પરમાર સોમનાથ પ્રભાસપાટણ

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.