લીંબડી ગુરૂ ગાદી ધામમાં પહેલીવાર એકાવતારી યુગ પુરૂષ આચાર્યશ્રી અજરામર સ્વામીના ર૬પ માં જન્મોત્સવ તથા દાદાગુરૂગાદીની સ્થાપના દિવસને અનુલક્ષી લીંબડી સંઘમાં તપ ધાર્મિક, સંકિર્તન, જાપ વિવિધ પ્રકારના જાપ તથા પાંચ દ્રવ્યના એકાસણા અનેક અનુષ્ઠાનો અમુલ્ય અવસર. દાદાગુરૂ અજરામરજી સ્વામીના ર૬પ મો જન્મોત્સવ પ્રસંગ લીંબડી ગુરૂ ગાદીના ઉપાશ્રયે ૧૦૮ પ્રદક્ષીણા યાત્રામાં અમદાવાદ, સુરેન્દ્રનગર તથા લીંબડી સંઘના ભાવિકો જીવનમાં સુખ શાંતી અને સમાધી આપે છે. એવી શકિતપીઠ દાદાગુરૂ ની પવિત્ર ગાદીની આધ્યાત્મિક ઉર્જાનો અમુલ્ય અવસર. ઉપરોકત બે દિવસ તમામ ધાર્મિક કાર્યક્રમમાં સંઘમાં અનેરો ઉત્સાહ અને દાતાશ્રીનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ