કોઇપણ દવા વગર સાજા કરતી અને વૈકલ્પિક ચિકિત્સા પઘ્ધતિમાં સૌથી વધારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી પઘ્ધતિ સુજોક થેરાપી લોકોમાં દિવસેને દિવસે લોકપ્રિય બનતી જાય છે. કાર્યક્રમ અને પુસ્તક પ્રકાશન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાય કરતી સંસ્થા મીશન જાગૃતમ અને ઇન્ટરનેશનલ સુજોક એસો. ના સંયુકત ઉપક્રમે બીએસએનએલમાં સુજોક થેરાપીની માહીતી આપતો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બીએસએનએલના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
Trending
- જાપાનની સંસદે શુક્રવારે દેશના સિવિલ કોડમાં મોટો સુધારો પસાર કર્યો
- મામલતદાર અને ચીફ ઓફિસરની તાત્કાલિક બદલી બાબતે મુખ્યમંત્રીને લેખિત અરજી
- એકવાર ઓઝોન સ્તર અદૃશ્ય થઈ જાય પછી આપણી પૃથ્વીનું શું થશે?
- ગુજરાતની અમુલ્ય ધરોહરની ઝાંખી કરાવતા સંગ્રહાલયો
- ચૂંટણી પંચે મતદાન પુરૂ થયાના 48 કલાકમાં જ આંકડા જાહેર કરી દેવા પડશે
- 1130 મદરેસામાં ભણતરને લઈ ગેરરીતિની ફરિયાદો આવતા તંત્ર હરકતમાં
- સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ
- અંગ દઝાડતી ગરમી: સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી