દામનગર પાસે આવેલ પ્રસિદ્ધ નૂરટીંબા આશ્રમ ખાતે સેવક સમુદાય દ્વારા પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથી ઉજવી નૂરટીંબા આશ્રમ માં પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ અને ઠાકોરદાસબાપુ ના તૈલીચિત્ર અનાવરણ કરાયું ખૂબ મોટો સેવક સમુદાય ધરાવતા આશ્રમ માં સેવકો દ્વારા ગુરુસ્થાન માં ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ ની ભવ્ય રીતે ઉજવતા સેવકો દ્વારા તૈલીચિત્ર અનાવરણ સાથે મહાપ્રસાદ નું સુંદર આયોજન કર્યું હતું
Trending
- NDAની બેઠકમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ, સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ
- પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રદુષણના પ્રકારો…
- કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસનનો બ્લેક બ્યુટીફુલ લુક
- કરિશ્મા કપૂરનો ગ્લેમરસ લુક
- રકુલ પ્રીત સિંહે કર્વી ફિગરમાં ફેન્સના દલડા ચોરી લીધા
- સુરત : સારોલી પોલીસે 31 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ને ઝડપી પાડ્યા
- ‘ઉડતા ગુજરાત’ બનાવવાનો નાપાક ઈરાદો નિષ્ફળ
- પર્યાવરણ જતન માટે વૃક્ષોનું વાવેતર અને જળસિંચન અનિવાર્ય શ્રી શ્રી રવિશંકર મહારાજ