રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘના આંગણે રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના બ્રહનાદે ચાલી રહેલી ર૧ દિવસીય સંકલ્પ સિઘ્ધિ સાધનામાં ચોથા તબકકાનું ગઇકાલે સી.એમ. શેઠ પૌષધશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેના પૂ. નમ્રમુનિ મ.સા.ના મુખેથી આચારાંગ સુત્ર પર આગમ વાંચના ફરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહી ભાવિકોએ ધર્મલાભ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો