દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગઇકાલ તા. ૬ જુલાઇ જેઠ વદ આઠમના રોજ ઓખા મંડળના ભામાશા ગણાતા તેમના પીતા સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિ નીમીતે નાગેશ્વર રોડ પર વિરમભા આશાભા ટ્રસ્ટ દ્વારા નંદી શાળા ગૌશાળા ખાતે દ્વારકાધીશ જગતમંદીરના શિખર પર નૂતન ઘ્વજારોહણ માટે પ.પૂ.૧૦૦૮ મહામંડલેશ્વર માં કનકેશ્ર્વરી દેવીજીની ઉ૫સ્થિતિમાં ઘ્વજાજીનું પુજન કર્યા બાદ માતાજીના વરદહસ્તે ગૌશાળાના શીલાપુજન કર્યા બાદ પબુભા માણેક દ્વારા શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં રહેવાનો લહાવો મળવા બદલ ઠાકોરજીનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કરી શ્રીકૃષ્ણના દ્વારિકાના રાજ વખતની દ્વારિકા જેમ સોનાની હતી તેમ ફરીવાર દ્વારકાના દ્વારિકાધીશ મંદીરને ફરીથી સુવર્ણ જડિત કરવા અંગે સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે કનકેશ્વરી દેવીએ પણ તેમને આ શુભસંકલ્પમાં સફળતા મળે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.
Trending
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો