મોટી કુંકાવાવના સેવાસદન ગ્રુપ અમદાવાદ દ્વારા અમદાવાદ સ્નેહ મિલન યોજાયું હતુ જેમાં તેજસ્વી તારલા વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવેલ આ વિશેષ સમારોહમાં રાજય ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, વિપક્ષ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ કુંકાવાવના દવે પરિવારના પી.આઈ. દર્શનભાઈ દવે કુંકાવાવના સરપંચ સુભાષભાઈ સુખડીયા સહિતના મોટી કુંકાવાવના ગ્રામજનો પણ ઉપસ્થિત રહેલ હતા.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ