માણાવદર શહેરના મધ્યમાંથી પસાર થતી ક્ષારવતિ નદી ઉપર રસાલા ડેમ ભરેલો છે આ ડેમ ઉપર બાગદરવાજા થી બાંટવા રોડને જોડતો પુલ બનેલો છે જે પુલમાં અતિભારે પુર ની થપાટે તેની બંને સાઇડ ની સુરક્ષા રેલીંગ ને ઉખેડી ફેકી દીધી છે જેના કારણે શહેરના અનેક નાગરિકો વિદ્યાર્થીઓ તથા સ્કૂલ વાહનો માટે જોખમી સવારી થઇ રહિ છે એક બાજુ છલોછલ ડેમ ભરેલો છે બીજી તરફ સાંકળો પુલ રેલીંગ વગરનો હોય પણ જરા પણ ચુક થાય તો સીધા ડેમમાં ડૂબીજાય તેવી સ્ફોટક સ્થિતિ છે તાકિદે આ પુલની બને સાઇડ ની રેલીંગ નાખી મોતનુ તાંડવ રચાય તે પહેલા બનાવો જો સ્કૂલ વાન કે બસ ટ્રકો નો રસ્તો હોય અહી થી પસાર થાય છે તે રેલીંગ વગર જોખમ રહે છે વાનમાં અસંખ્ય વિદ્યાર્થીઓ હોય છે ત્યારે મોટી દુર્ધટના સર્જાય તે પૂર્વ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
Trending
- આમલીનો આ ઉપાય તમારા પેટના દુખાવાને પળવારમાં દૂર કરી દેશે
- જામનગર : બંધ રહેણાક મકાનમાં તસ્કરો ત્રાટક્યા
- Loksabha election 2024 : 10 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચોથા તબક્કાનું મતદાન શરૂ
- ગંગા સપ્તમી ક્યારે છે? જાણો શુભ સમય, અને પૂજા પદ્ધતિ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ