રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સયુંકત ઉપક્રમે આગામી શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે રેસકોર્સ-૨ અને અટલ સરોવર લાગુ વિસ્તારમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ તા નવા નીરની પૂજન વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના અનુસંધાને આજે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, પુર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સયી સમિતિ સભ્ય કશ્યપભાઈ શુક્લ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, વોટર વર્કસ કમિટીના ચેરમેન બાબુભાઈ આહીર, સમાજકલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડેપ્યુટી કમિશનર ગણાત્રા, વન વિભાગના એમ.એમ મુની, સિટી એન્જીનીયર દોઢિયા, ભાવેશભાઈ જોષીએ સ્ળ વિઝીટ કરી ઘનિષ્ઠ વૃક્ષારોપણ, અટલ સરોવરના નવા નીરનું પૂજન, વિગેરે કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને આ અંગે જુદી-જુદી એજન્સીઓ અને અધિકારીઓને સુચના આપી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો