ઢસાગામના વતની અમેરીકા સ્થિત વિપુલભાઈ બી. રાજપરા તથા વિશાલભાઈ બી. રાજપરા કે જેઓએ તેમના માતુશ્રી ગુલાબબેન બાબુભાઈ નાગજીભાઈ રાજપરાના નામે ઉમરાળા તાલુકાના ટીંબીમાં આવેલ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના દર્દીઓની સારવાર અર્થે પાંચ વર્ષ સુધી પ્રતિમાસ એક લાખ રૂપીયા મુજબ કુલ રૂ.૬૦ લાખનું અનુદાન આપવાની જાહેરાત કરેલ છે. તેઓ પરિવાર સાથે હોસ્પિટલની મુલાકાતે આવેલ હતા. અને હોસ્પિટલમાં ચાલતા સેવાકાર્યને રૂબરૂ નિહાળી ખૂબ જ પ્રસન્નતા વ્યકત કરી હતી.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર