સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લો ગ્રેજયુએટ સેનેટ સામ્ય તરીકે કપીલભાઈ જયદેવભાઈ શુકલા વિજયી યા છે. તેઓને ૨૮૯ મતમાંી ૨૩૮ મત મળ્યા હતા. ‘અબતક’ સોની મુલાકાતમાં કપીલભાઈએ કહ્યું હતું કે, આગામી સમયમાં લો બાબતનાં પ્રશ્ર્નોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહોંચાડવામાં આવશે તેમજ વિર્દ્યાીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ મુલાકાતમાં વિનયભાઈ દવે, ધર્મેશ સખીયા, ધર્મેશ પરમાર, ત્રિદેવ માકડીયા, પ્રમુખ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રદિપ ડવ, પરેશ પીપળીયા, હિતેશ દવે, ‚પરાજસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ વાળા સહિતના હાજર રહ્યાં હતા. વધુમાં અભ્યાસમાં પ્રેકટીકલ શિક્ષણને મહત્વ આપવામાં આવે તેના પર પણ ભાર મુકવામાં આવ્યો હતો
Trending
- ગુજરાત માટે કાળો દિવસ ગણાતી કેટલીક દુર્ઘટનાઓ
- રાજકોટ અગ્નિકાંડ:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું
- રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી તથા વધુ વિશ્વાસે ના ચાલવું.
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…