વોર્ડ નં.૧ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કુલ દ્વારા કે.જી. વિભાગના ભૂલકાઓને ચૌકીધારી સાંઈ બાબા મંદિર તથા ઘંટેશ્ર્વર જલારામબાપા મંદિર પ્રવાસમાં લઈ જવાયા હતા. શિક્ષકોએ બાળકોને સાંઈ બાબા તથા જલારામબાપના વિષે માર્ગદર્શન આપ્યું હતુ જેમાં ત્રણ બાળકો દ્વારા પ્રવાસનું તાદર્શ વર્ણન રજૂ કરાતા આ ત્રણ બાળકોને જલારામ મંદિર ટ્રસ્ટી ભરતભાઈ અનડકટે રોકડ ઈનામો આપી સન્માનીત કર્યા હતા. આ પ્રવાસનું આયોજન સ્કુલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, આશાબા જાડેજા, અર્ચનાબા જાડેજા, અદિતિ ભટ્ટની દેખરેખ હેઠળ યોજાયો હતો.
Trending
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે
- 10ની નોટની ભારે અછત સિક્કાનો સિક્કો ક્યારે પડશે