લાઠી બાબરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર સહિત ના અગ્રણી ઓ પશુપાલકો ને ઘાસચારો અને ખેડૂતો ને પાકવીમા અંગે થતા અન્યાય અંગે જિલ્લા ભર ના કોંગ્રેસ અગ્રણી ઓ ની હાજરી માં લાઠી બાબરા મામલતદારને આવેદન પત્ર પાઠવી ગુજરાત સરકાર ને રજુઆત કરાય ખેડૂતો ને પાકવીમા પ્રશ્ને લાઠી તાલુકા બાબરા દામનગર સહિત ના ગ્રામ્ય ખેડૂતો ને ભારે અન્યાય કરવામાં આવ્યો છે અને સાથે પશુપાલકો ને ઘાસચારો ફાળવવા વહેલી તકે નિર્ણય કરવા માંગ અપૂરતા વરસાદ થી ભારે હાલાકી નો સામનો કરતા પશુપાલકો માટે ઝડપી નિર્ણય જરૂરી છે વરસાદ ખેંચતા ખેડૂતો અને પશુપાલકો ને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે ગુજરાત સરકાર તાકીદે અંગે નિર્ણય કરે તેવી માંગ કરાય હતી
Trending
- “માઁ” નો કોઈ એક દિવસ ન હોય,બધા દિવસો “માઁ ” થી હોય!!
- આંગડીયા પેઢી મારફત થયેલા રોકડ વ્યવહારને ટેક્સ કરવાની આઇટીની અરજી રદ્ કરતી હાઇકોર્ટ
- જામનગર : પરપ્રાંતીય શ્રમિકનો ગળાફાંસા દ્વારા આપઘાત
- Fordની આ હાઇટેક SUV, Toyota Fortunerને આપશે ટક્કર
- રીબડામાં 18મીથી આર.એ.આર.ક્રિકેટ કપનો પ્રારંભ: 12 ટીમો વચ્ચે જંગ
- રાજકોટ : ઘંટેશ્વર ગામે ટેન્કરે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત
- હવાલા અને સટ્ટાકાંડના વ્યવહારમાં સંડોવાયેલી આંગડિયા પેઢીઓ તંત્રની રડારમાં
- પાટીદાર નેતા જયેશ રાદડિયાને પાડી દેવામાં ઘરના જ ઘાતકી?