Abtak Media Google News

શહેરના દ્વારિકેશ સોસાયટીમાં રહેતા બાળક નું મોત નીપજ્યું છે. સામાન્ય એમઆરઆઈ માટે આવેલા બાળકનું તબીબી બેદરકારીને કારણે મોત થયાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો.એમઆરઆઈ કર્યા બાદ બાળક ને તાવ આવ્યોતાવ આવ્યા બાદ તબીબોએ કોઈ સારવાર ન કરી.બાળક ની ડેડ બોડી ને પીએમ માં ખસેડયા.પરિવારજનોએ તબીબોની બેદરકારી નો આક્ષેપ કર્યો.

Vlcsnap 2018 05 24 13H10M30S212(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.