Abtak Media Google News

પવિત્ર શ્રાવણ માસ નિમિતે શહેરનાંદરેક શિવાલયોમાં ભાવિકો ભગવાન શિવના પૂજન અર્ચન અર્થે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.Dsc 2046 ત્યારે શહેરની મધ્યમાં ૧૦૯ વર્ષ પહેલા સ્થપાયેલ કાશી વિશ્ર્વનાથ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં સ્થાનીકો શિવની આરાધના માટે ઉમટે છે. તેમાં પણ ખાસ સોમવારે ભાવિકો મહાદેવનું પૂજન કરીને ધન્યતા અનુભવે છે.Dsc 2051

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.