શ્રી ગૌડ મેતવાડ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા બળેવ પર્વની પરંપરાગત રીતે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ ભકિતનગર સર્કલ પાસે કાર્યક્રમ યોજાયો જેમાં જ્ઞાતીનાં દાતા તેમજ વિદ્યાર્થી સન્માન કરવામા આવ્યા તેમજ જ્ઞાતીજનોએ સાથે ભોજન કરવામાં આવ્યું હતુજેમાં શ્રી ગૌઢ મેતવાડ બ્રાહ્મણ સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં જ્ઞાતીનાં પ્રવિણભાઈ જાની, ધર્મેશભાઈ ત્રીવેદી, જયેશભાઈ જાની, પ્રમોદભાઈ જાની, તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી છે.
Trending
- ફ્રાન્સની આ ગુફામાં જ્યાં 36 હજાર વર્ષ જૂના પેઈન્ટિંગ્સ જોવા મળે છે
- ભોજન કરતી વખતે ભીષ્મ પિતામહની નીતિનું ધ્યાન રાખો
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત