લોન્ચ દરમિયાન રામદેવે કહ્યું કે, બીકાનેર અને શેખાવાટી ક્ષેત્રમાંથી દૂળ મેળવવામાં આવી રહ્યું છે. અમે અહીંના ખેડૂતો પાસેથી દૂધ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પતંજલિ ગાયનું શુદ્ધ દૂધ 40 રૂપિયા પ્રતિ લિટરે મળશે. શુક્રવારથી જ 4 લાખ લિટર દૂધ બજારમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, તેનાથી અંદાજે 20 હજાર લોકોને રોજગાર મળશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે