Abtak Media Google News

રેસકોર્ષ ઓપન એર થીયેટર ખાતે સિધ્ધિ વિનાયક ધામમાં શહેર ભાજપ આયોજીત ગણેશ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે વૈદોકત મંત્રોચ્ચારથી ગણપતિદાદાનું પૂજન અર્ચન મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, અશ્ર્વીન મોલીયા, ઉદય કાનગડ, રાજુભા, ધ્રુવ, ભીખાભાઈ વસોયા, ડો. વલ્લભભાઈ કથીરીયા, સહિતનાઓએ ગણપતિ મહારાજની મહાઆરતીમાં લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.