Browsing: Ganesh Chaturthi

ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે. …

આ વર્ષે તારીખ 19 સપ્ટેમ્બરના  દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા જોઈએ નહી. ગણેશ ચતુર્થીને કલંક…

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવતા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી…

કેવી રીતે થઈ ઉત્પતિ ? ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીની બપોરે થયો હતો. એક દંતકથા પાર્વતી સ્નાન માટે ગયા હતા અને બહાર ગણેશને દ્વારપાળ તરીકે બેસાડ્યા…

વર્ષના એકજ દિવસે ભગવાન ગણપતિના ચરણ સ્પર્શ કરવા માટે ભાવિકોને અપાઈ છે પરવાનગી ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો… પંક્તિ સાંભળવા માત્રથી જ લોકોના જાણે દુ:ખ…

 સ્પર્ધાના 1 થી 10 નંબરના વિજેતાઓને ઇનામો અપાશે સ્વરાજ ફાઉન્ડેશન સંચાલીત રાઇઝીંગ ઇન્ડિયા દ્વારા યશ ફ્રેન્ડસ કલબ તથા ડિવાઇન ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે કાલ બુધવાર તા. 4…

10 દિવસ વિઘ્નહર્તાની સ્થપાનાથી મીડિયા હાઉસમાં સર્જાયો હતો અનોખો ધર્મોલ્લાસ છવાયો : અંતિમ દિવસે અબતકના મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતાની ઉપસ્થિતિમાં મહાઆરતી અને મહાપ્રસાદ સાથે ગણેશજીનું ધામધૂમથી…

વિજયાલક્ષ્મી પંડ્યા, દીવ: સમગ્ર દેશમાં લોકોએ આનંદ ઉલ્લાસ સાથે ગણેશજીના વધામણાં કર્યા. ત્યારે સેલવાસ અને આજુબાજુના વિસ્તારમા પણ ગણેશોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં ગણેશ ભક્તોએ…

વિજયાલક્ષ્મી પંડ્યા, દીવ: હાલમાં કોરોના નિયંત્રણમાં આવતા ઠેર-ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી અને સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે દીવમાં પણ હાલમાં કોરોના કેસ નહિવત થતા પ્રશાસન…