દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ છે. પણ નરેન્દ્રભાઇને ત્રણ દિવસ પહેલા તા.૧૪ સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે સૈફીનગરની મસ્જીદમાં તેઓ પધારેલ ત્યારે રુબરુમાં દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના પ૩ માં સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર ડો. સૈયદના સાહેબે અભિનંદન દીર્ધાયુ અંગે પણ દુઆ પ્રાર્થના ગુજારી તેમણે કરેલા કાર્યોને બિરદાવી ભારત દેશ હુજ પ્રગતિના સોપાનો સર કરતો રહે એમ પણ જણાવ્યું હતું.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા