માણાવદરમાં વિવિધ યુવક મંડળ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ ની સ્થાપનાના કરી ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માણાવદર વાલ્મિકી વાસમાં શીતળા માતાજી ના મંદિર ની બાજુ માં વાલ્મિકી યુવક મંડળ દ્વારા બિરાજમાન કરવામાં આવેલ ગણપતિ દાદા ને આજે ૫૬ ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો અહીં દરરોજ નિયમિત ગણપતિ દાદા ને થાળ તેમજ આરતી તેમજ ધુન અને કિર્તનનું પણ આયોજન કરવામાં આવે છે અહીં સ્થાનિક લોકો ગણપતિ બાપાના દર્શન નો લાભ મોટી સંખ્યામાં લઇ રહ્યા છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ