ધોરાજી માગણપતિજી નું વાજતેગાજતે ભાવભેર વિસર્જન કરવામાં આવ્યુ હતુ શાસ્ત્રો મુજબ માટી દ્વારા નિર્મિત ગણેશજીની મૂર્તિયો ની જે સ્થાપિત કરવામાં આવે છે તેનું વિસર્જન થવું અનિવાર્ય છે તેથી શાસ્ત્રો મુજબ ગણપતિ જી ની મૂર્તિ ઓનુ વિસર્જન પાણી માં જ થવું જોઈએ ત્યા રે ધોરાજી માં વિધ્નહર્તા દેવ ની સ્થાપના કરી આજે પાંચ માં દિવસે ઘણા લોકો એ ગણપતિ બાપા ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવેલ વિસર્જન પહેલાં ગણપતિજીની વિધિવત પૂજન કરી વાજતેગાજતે ઢોલ નગારા ડી જે નાં તાલે ધોરાજી નાં લગભગ લોકો એ આજરોજ વિસર્જન કરવામાં આવ્યું હતું
Trending
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ