ધોરાજી માગણપતિજી નું વાજતેગાજતે ભાવભેર વિસર્જન કરવામાં આવ્યુ હતુ શાસ્ત્રો મુજબ માટી દ્વારા નિર્મિત ગણેશજીની મૂર્તિયો ની જે સ્થાપિત કરવામાં આવે છે તેનું વિસર્જન થવું અનિવાર્ય છે તેથી શાસ્ત્રો મુજબ ગણપતિ જી ની મૂર્તિ ઓનુ વિસર્જન પાણી માં જ થવું જોઈએ ત્યા રે ધોરાજી માં વિધ્નહર્તા દેવ ની સ્થાપના કરી આજે પાંચ માં દિવસે ઘણા લોકો એ ગણપતિ બાપા ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવેલ વિસર્જન પહેલાં ગણપતિજીની વિધિવત પૂજન કરી વાજતેગાજતે ઢોલ નગારા ડી જે નાં તાલે ધોરાજી નાં લગભગ લોકો એ આજરોજ વિસર્જન કરવામાં આવ્યું હતું
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા