Abtak Media Google News

માણાવદરમાં વિવિધ યુવક મંડળ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ ની સ્થાપનાના કરી ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માણાવદર વાલ્મિકી વાસમાં શીતળા માતાજી ના મંદિર ની બાજુ માં વાલ્મિકી યુવક મંડળ દ્વારા બિરાજમાન કરવામાં આવેલ ગણપતિ દાદા ને આજે ૫૬ ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો અહીં દરરોજ નિયમિત ગણપતિ દાદા ને થાળ તેમજ આરતી તેમજ ધુન અને કિર્તનનું પણ આયોજન કરવામાં આવે છે  અહીં સ્થાનિક લોકો ગણપતિ બાપાના દર્શન નો લાભ મોટી સંખ્યામાં લઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.