સુરેન્દ્રનગર જીલ્લાના હાલ કલેકટર કનકપતિ રાજેશ જેઓ ૨૦૧૭-૧૮ માં જયારે સુરત ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા. તે સમય દરમ્યાન મનરેગા યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી જેવી કે વ્યકરીગત શૌચાલય બનાવવા, ઘેર ઘેર ગેસ કનેકશન, વીજળી રસ્તાઓ જેવી કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરદા બદલ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૮ ડીડીઓને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં હાલના સુ.નગર જીલ્લાના કલેકટર કનકપતિ રાજેશને પણ મનરેગા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નેશનલ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો