ગાંધીજીની જન્મજયંતિના અવસરે પોરબંદર કિર્તી મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ સાથે જ વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધીએ આપેલો છે. સત્યા,અહિંસા અને કરૂણા તેમના પાયાના સિધ્ધાંતો છે જે દરેકને રાહ ચિંધે છે. ગાંધીજીએ સ્વરાજયથી સુરાજયની વ્યાખ્યા કહી હતી અને તે માટે તેમણે રામરાજયની પરિકલ્પના કરી હતી. દરેકની ખેવના અને દરકાર, જનજનનું હિત થાય તેવું તેઓ ઇચ્છતા હતા. ગાંધીજીએ ચરખાના માધ્યમથી સ્વાવલંબી બનવા શીખ આપી હતી. તેમણે બારીક બાબતો અંગે પણ ખ્યાલ રાખ્યો હતો. જેમાં સ્વચ્છતા મહત્વની હતી.
Trending
- રાજકોટ એસ.ટી. વિભાગ વેકેશનમાં માલામાલ દૈનિક આવકમાં રૂ.10થી 12 લાખનો વધારો
- દેશના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનમાં મેન્યુફેકચરીંગ મહત્વનો ફાળો
- ઝીણા એવા શેતુર પોષકતત્વોનો ખજાનો
- ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ચાવી ન રાખો, થઈ શકે છે વાસ્તુ દોષ
- 650 વર્ષ બાદ જૈન મુનિ ડો.અજિતચંદ્ર સાગરજી મહારાજે 1000 પ્રશ્નોના જવાબ આપી બનાવ્યો રેકોર્ડ
- ‘હરિ હર વીરા મલ્લુ પાર્ટ-1’નું ટીઝર રિલીઝ, બોબી દેઓલ ખતરનાક રોલમાં દેખાયો
- લાલ સાડીમાં શ્રુતિ હાસનનો આ અંદાજ કઈક અલગ જ લાગ્યો
- રિતેશ દેશમુખનો સ્ટનિંગ લૂક જોઈને ફેન્સ થયા ફીદા