રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાં મોટાભાઇ ચંદ્રકાન્ત્ભાઇ રૂપાણીનું કલકતામાં દુ:ખદ અવસાન તા સમગ્ર રૂપાણી પરિવારમાં ગમગીની છવાઇ છે. સદગત ચંદ્રકાન્તતભાઇ રૂપાણીની સાદડી પારસ હોલ, નિર્મલા કોન્વેનન્ટહ શાળાની સામે, રાજકોટ ખાતે રાખવામાં આવી હતી. રાજયનાં મુખ્ય્મંત્રી વિજયભાઇ રૂપાણી તા તેમના મોટાભાઇ લલીતભાઇ રૂપાણી અને પ્રવિણભાઇ રૂપાણી તેમજ સમગ્ર રૂપાણી પરિવાર આ દુ:ખદ પ્રસંગે સાદડીમાં ઉપિસ્તિ રહયો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યારમાં ઉપસ્વિત રહેલા જ્ઞાતીજનો, રાજકિય તા સામાજિક અગ્રણીઓ, નગરજનો તેમજ સમાજનાં શ્રેષ્ઠીોઓએ શોકમય રૂપાણી પરિવારને સાંત્વજના પાઠવી હતી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર