સુરેન્દ્રનગર મા કાયદો વ્યવસ્થા સુધરે તે માટે થોડા સમય પહેલા થી ટ્રાફિક પોલીસ દ્વારા પૂરતા પર્યાસો કરવા મા આવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ટ્રાફિક સમસ્યા સુરેન્દ્રનગર ની જનતા માટે માથા ના દુખાવા સમાન હતી ત્યારે થોડા સમય મા ટ્રાફિક ની સમસ્યા મોટા પ્રમાણ માં હલ થઇ રહી છે શહેર મા ટ્રાફિક જામ કરતા અને મન ફાવે તેમ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા ચુસ્ત પણે પગલાં ભરાય છે અને ડીટેનપણ કરાય છે તેના કારણે ટ્રાફિક જામ થતો નથી અને પરિણામે ટ્રાફિક સમસ્યા દૂર થાય છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે