રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવીઓ અને અગ્રણીઓએ સ્વ. મનોહરસિંહજી જાડેજાને શ્રધ્ધાંજલી અર્પી હતી યુવરાણી અભિલાષા કુમારી અલવરનાં જીતેન્દ્રસિંહજી, ગોંડલના મહારાજા સાહેબ જોતિન્દ્રસિંહજી અને યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી, જસદણનાં દરબાર સાહેબ સત્યજીત ખાચર અને મહારાણા સિધ્ધરાજસિંહજી તેમજ બાલસીનોરના નવાબ સલાઉદીનખાન બાબી ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ સહિતનાઓ સ્વ. મનોહરસિંહને શ્રધ્ધાંજલી પાઠવી રાજ પરિવારને સાંત્વના આપી હતી.
Trending
- હવે મોટા મહાનગરોમાં એકછેડે થી બીજા છેડે પહોંચવા એર ટેકસી આવશે
- જેક ફ્રેઝર અને અભિષેક પોરેલે દિલ્હીની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી
- નિયમિત સારસંભાળ થેલેસેમીયાથી બચવા માટે એક ઉત્તમ રસ્તો
- શાંતિપૂર્ણ મતદાન લોકશાહી માટે શુકનવંતું
- ક્રૂ મેમ્બર્સે એર ઇન્ડિયા એક્સપ્રેસનું ટેન્શન વધાર્યું
- દર વર્ષે વૈશાખ સુદ એકમથી સાડાત્રણ દિવસ ઉપવાસ કરે છે કાઠી દરબાર
- વૃદ્ધાવસ્થા એટલે શાણપણ, સમજણ, શાંતિ અને સ્થીરતાનો સમય
- આયુર્વેદિક દવાઓની જાહેરાત સામે કાર્યવાહી ન કરવાનો ફતવો કેન્દ્ર પરત ખેંચશે