વડિયા શહેરમાં લોહાણા સમાજની વાડી ખાતે સમસ્ત વડિયાની ગરબી મંડળની નાની મોટી બાળાઓને દરવર્ષ ની જેમ આજે ગણાત્રા પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું આ આયોજનમાં રસોયા જુના અને જાણીતા લલિતભાઈ ગણાત્રા જે વડિયા પંકમાં નાના થી લાને વડીલ સુધી લલિતભાઈ પર મા અન્નપૂર્ણાંની કૃપા માને છે કોઈ પણ કારીગરને ભૂલ સુધારવા લલિતભાઈ ફોનપરજ શીખવાડી દે છે અને તેમના હાની રસોઈનો સ્વાદ ક્યાંય ન મળે તેવું લોકો જણાવી રહયા છે તેમજ વડીયા સમસ્ત ગરબી મંડળની નાની મોટી આશરે સાતસો થી આઠસો જેટલી બળાઓએ મહાપ્રસાદનો લહાવો લીધો આજ રીતે વડીયાની સમસ્ત ગરબીની નાની મોટી બાળાઓને મહાપ્રસાદનું આયોજન રાત્રીના સોરઠીયા વાડી ખાતે પણ આજરીત કરવામાં આવેલ હતું જેમાં દાતાઓ દ્વારા તમામ સાતસો જેટલી બાળાઓને ભોજન પીરસી ધન્યતાનો લાભ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે