ગઇકાલે બુધવારના રોજ સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ભવ્યાતિ ભવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી રાજકોટ ગુરુકુળ અને તેમનો ૩પ શાખાના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પવન નિશ્રામાં કરવામાં આવી. શરદ પૂર્ણિમા મહોત્સવમાં હજારો ભકતોની હાજરીમાં ભગવાનની ચાર-ચાર આરતી સંતો, યજમાનોએ ઉતારી હતી. ત્યારબાદ વિઘાર્થીઓએ મણિયારો વગેરે ચાસ રાસ લઇ ભકતોની મંત્રમુગ્ધ બનાવ્યા હતા. આ પ્રસંગે પ.પૂ.ફ ગુરુવર્ગ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ભકતજનોને ભગવાન પ્રત્યે કેમ પ્રેમ વધુ જાગૃત થાય તેની વાતો કરી હતી.અંતમાં બધા ભકતોએ દૂધપૌવાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ