Abtak Media Google News

રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર પરિવાર સો પ્રાત:આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ તેઓએ તત્કાલ મહાપૂજા કરી હતી.

Advertisement

Img 20181102 Wa0036કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ સોમના મહાદેવને અભિષેક, તત્કાલપૂજા કરેલ હતી. સોમના માં ચાલી રહેલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ની માહિતિ મેળવેલ હતી. બંને મહાનુભાવોનું સોમના ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.