લીલા મરચાં સ્વાદમાં તીખા હોય છે.એટલા માટે રસોયમાં સ્વાદમાં વધારો કરવા માટે લીલા મરચા નાખે છે.પરંતુ લીલા મરચા સ્વાસ્થય માટે પણ ખૂબ ફાયદા કારક હોય છે . લીલા મરચા ખાવાથી સ્વાસ્થય સાથે જોડાયેલ કેટલીય સમસ્યા ઓમા રાહત મે છે.જો સાઈનસ અને સર્દી ની સમસ્યા છે તો દરોજ લીલા મરચાનું સેવન કરવું જોઈએ. લીલા મરચામાં ભરપૂર માતત્રામાં કૈપસ્કિન નામનું તત્વ હોય છે. જે રક્ત પ્રવાહને સારુ બનાવે છે. જેના કારણે સાઇનસ અને સર્દી ની સમસ્યાને દૂર કરે છે.લીલા મરચામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એટલા માટે તેને ઠંડી જગ્યાએ રાખવી જોઈએ. ગરમ જગ્યાએ રાખવાથી તેમાં રહેલા પોષક તત્વો નાસ થઈ જાય છે.ડાયાબિટીસના દર્દી માટે લીલા મરચા ખૂબ લાભ કરી હોય છે.લીલા મરચામાં ભરપૂર માત્રામાં એન્ટિબૈકટીરીયલ તત્વો હોવાથી દરેક પ્રકારના ઇન્ફેકસન થી છૂટકારો આપે છે.લીલા મરચામાં ભરપૂર માત્રામાં એન્ટિઑકિસડન્ટ્સ હોય છે. તે ઉપરાંત તેમાં બીટા કેરોટિન ની માત્રા પણ વધુ હોય છે.જે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ ને મદદરૂપ થાય છે.લીલા મરચામાં મોટી માત્રામાં એન્ડ્રોજન હાર્મોન હોય છે. જે મૂડ સ્વીંગ અને બોડીના દુખવાથી છૂટકારો આપાવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી