દ્વારકામાં કારતક સુદ અગિયારસને તા.૧૯ને સોમવારના રોજ સળંગ ૧૪માં વર્ષે માંગલીક પરિવાર દ્વારા સિધ્ધનાથ ગરબી ચોકમાં ભવ્ય તુલસીવિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૮મીએ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી સાંજીના ગીત, ૧૯મીએ સાંજે ૫.૩૦ કલાકે જાનઆગમન, સાંજે ૭ થી ૮ હસ્તમેળાપ તથા રાત્રે ૮.૩૦ કલાકે જાનવિદાય સહિતના માંગલીક અવસરોનું આયોજન કરાયું છે. આ અંગે વધુ વિગત માટે આયોજન હેમુબેન મજીઠીયા મો. ૯૬૩૮૭૫૯૮૦૦ અથવા ચાંદનીબેન દેવમુરારી મો. ૯૮૨૫૬૯૨૩૭૧નો સંપર્ક સાધવાનો રહેશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ