બ્રિટનની ગ્રીનવિચ યુનિવર્સિટીના અભ્યાસુઓનું કહેવું છે કે પેરાસિટામોલ લેવા કરતાં બે પિન્ટ એટલે કે લગભગ એક લિટર જેટલો બિયર ગટગટાવવાી પીડામાં વધુ રાહત ાય છે. આ તારણ કાઢતાં પહેલાં લગભગ બિયર પર યેલા ૧૮ અલગ-અલગ અભ્યાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને લગભગ ૪૦૦ પાર્ટિસિપન્ટ્સ પર બિયરનો પ્રયોગ પણ યો હતો. બ્રિટિશ રિસર્ચરોએ નોંધ્યું હતું કે બિયર પીવાી મગજમાં પીડાની સંવેદના અનુભવતાં કેન્દ્રોની સેન્સિટિવિટી ઘટી જાય છે. પેઇનકિલર પણ અલગ રીતે એ જ કામ કરે છે. પેઇનકિલર્સ શરીરના જે-તે ભાગમાં તી ડિસ્કમ્ફર્ટનો સંદેશો મગજના પીડા અનુભવતા અને ્રિએક્ટ કરતા કેન્દ્ર સુધી પહોંચાડવાનું કાર્ય અટકાવી દે છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો