Abtak Media Google News

આજકાલના યુગમાં સાચો પ્રેમ થવો એ કલ્પનાની જ વાત રહી ગયી હોય તેવું દર્શઈ રહ્યું છે. કારણ કે અત્યારની યુવા પેઢી એટલી હાઇપર બની છે કે નાની નાની વાત મનમાં લાઈલે છે અને સંબંધો તોડી નાખે છે. ત્યારે આ જમાનામાં સાચો પ્રેમ મળવાની સાથે સાથે પરખવો પણ એટલો જ મુશ્કેલ બન્યો છે. પરંતુ ક્યારેક કોઈ વ્યક્તિ સાચા પ્રેમની શોધમાં હોવા છતાં તે નથી મળી શકતો ત્યારે તેની ભગવાં પ્રત્યેની શ્રધ્ધા તેને કઈ પણ કરી છૂટવા પ્રેરે છે. તેવા સમયે કદાચ આ એક વાત છે કે તેને અનુસરવાનું નહીં ભૂલે તો આવો જોઈએ કે તમે તમારી ગર્લફ્રેંડને મેળવવા આ વસ્તુ કરી શકો છો કે નહીં…???

Advertisement

31Baa7F2Cf1Df39Df7C0185Af456D49C01Da3605.Png Facebookપાન એક એવી વસ્તુ છે જે કદાચ જ કોઈએ નહીં ખાધું હોય. અને પાનનું તો લગ્નની પહેલી રાત એટલે કે સુહાગ રાત્રે પણ એટલું જ મહત્વનુ છે. તો આહિ પણ એક એવી જ વાત દર્શાવવામાં આવી છે જેના દ્વારા તમે તમારી રિસાએલિ કે તમારાથી દૂર થયેલી પ્રેમીકાને ફરી પામી શકો.

પ્રેમિકાના સાચા પ્રેમને પામવા માટે તમારે નગરવેલના પાનમાં હળદળથી પ્રેમિકાનું નામ લખવાનું છે. જેના માટે તમારે સોમવારે એ નામ લખવાનું છે અને એવી જ રીતે ફરી મંગળ વારે પણ બીજા પાનમાં એ નામ લખવાનું આવે છે આ ઘટનાને શુક્રવાર સુધી તમારે અલગ અલગ પાનમાં લખવાનું રહે છે. ત્યાર બાદ શુક્રવારે એ તમામ નામ લખેલા નગરવેલના પાનને એક નદી કે તળાવમાં તમારી ઈચ્છા સાથે અર્પણ કરી પધરાવવાના છે. આવું કરવાથી તમારી પૂરી શ્રધ્ધા અને તમારો સાચો પ્રેમ તમારી રિસાયેલી પ્રેમીકાને ફરી તમારા તરફ લાવશે.

1 Lx5Q1Umyoqjjf50Jztms5Wઆ તો એક રસ્તો છે તમારા પ્રેમને દર્શાવવાનો પરંતુ જો કરેખર તમે એકબીજાને સાચો પ્રેમ કરતાં હોવ છો તો કોઈ પણ વિકટ સંજોગો તમને એકબીજાથી દૂર નથી કરી શકતા અને જો એવું થાય છે તો પણ તમારો એકબીજા પ્રત્યેનો સાચો પ્રેમ તમને એકબીજાને સાથે લાવીને જ જંપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.