કામદારોને દિવાળી પૂર્વે અપાતુ બોનસ તેમજ પોતાના હકક, હિસ્સા આપવામાં સરકાર હેરાનગતિ કરે છે તેમજ નાયબ મુખ્યમંત્રીએ દિવાળી પૂર્વે રૂ ૩૫૦૦/- બોનસ આપવાની જાહેરાત કરેલ પરંતુ હજુ સુધી ચુકવણી કરવામાં આવી ન હોવાનું સફાઇ કામદાર જાગૃતિ મંડળના આગેવાનો ભરતભાઇ બારૈયા, નટુભાઇ પરમાર, આંબાભાઇ સોઢા, અતુલભાઇ ઝાલા, મનસુખભાઇ વાઘેલા, અશોકભાઇ બારૈયા સહીતના સભ્યોને ‘અબતક’ ની મુલાકાત દરમ્યાન જણાવ્યું છે.
વધુમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે વર્ગ-૪ ના સફાઇ કામદારોને હિન્દુઓનો પત્રિ તહેવારમાં બોનસની જાહેરાત કરેલ હોછા છતા અને મંડળ દ્વારા અવાર-નવાર રજુઆત કરવા છતાં પર્યાવરણ ઇજનેરે આ બાબતે જાણે કે કંઇ છે નહી પોતાની કા ચોર વૃતિને કારણે સફાઇ કામદારોને બોનસ વગરની દિવાળી ઉજવવાનો વારો આવ્યો હતો. આવી જ નીતીને લઇ નવ નવ માસની કામદારોના હકક, હિસ્સા પણ આપવામાં આવ્યા નથી. તેના ઘરમાંથી દેવાતા હોય તેવો હેતુ રાખી સફાઇ કામદારોને રજાડાવે છે હેરાનગતી કરાવતા હોવાનું આક્રોશ સાથે જણાવ્યું હતું.
Trending
- ખતરનાક ખાંડના નુકસાનથી બચવા કુદરતી ગળપણનો કરો ઉપયોગ
- રાજકોટવાસીઓના આંસુ સુકાતા નથી અગ્નિકાંડના દિવંગતોને શ્રધ્ધાંજલી
- એવું તો શું છે આ કેરીમાં કે રૂ.2 લાખની કિલોના હિસાબે વેચાય છે!
- કેસર કેરીને પડ્યો માવઠાનો માર: આવકમાં ઘટાડાથી ભાવ ઉચકાયા
- શું રિલેશનશિપમાં રહેવા માટે રોજ વાત કરવી જરૂરી છે?
- બોગસ એસએમએસ મોકલતી આઠ કંપનીઓને કરાઈ બ્લેકલીસ્ટ
- રૂપાલાની કલેકટર સાથે બેઠક, અગ્નીકાંડ અંગે મેળવી વિગતો
- તંત્રમાં સાચી હમદર્દી ક્યારે જાગશે ?