Abtak Media Google News

પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (ઇએસી-પીએમ) થી રાજીનામું આપ્યું છે.

Advertisement

જાણીતાઈકોનોમિસ્ટ અને કોલમનિસ્ટ સુરજીત ભલ્લાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનીઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના પાર્ટ ટાઈમ સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. ભલ્લાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું હતું કે, “મેં 1 ડિસેમ્બરના રોજ PMEAC ની પાર્ટ-ટાઇમ સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.” 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.