ભારતીય સૈન્ય મા આહિર રેજીમેન્ટ ની માંગ ને લઈ ને પાલિતાણાઆહિર સમાજ દ્વારા પ્રધાનમંત્રી શ્રી ને આજ રોજ રેજીમેન્ટ ની માંગ સાથે ૩૦૦૦ થી પણ વધારેપોસ્ટકાર્ડ લખવા મા આવ્યા. જેમાં ભારતીય સૈન્ય મા આહિર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે,ભારત ના તમામ રાજ્ય ના પાઠયપુસ્તક મા રેજાંગલાના યુધ્ધ ની શોર્ય ગાથા નો સમાવેશ કરવામાં આવે,૧૮ નવેમ્બર નેરેજાંગલા દિવસ તરીકે જાહેર કરવામાં આવે એવી આહિર સમાજ ની મુખ્ય ૩ માંગ છે.
Trending
- પેકેજ્ડ ફૂડ પરના લેબલના ભ્રામક દાવા અંગે ICMRએ આપી ચેતવણી
- અમરેલી ભાજપમાં ફૂંફાડા મારતો જુથવાદ: હાઈકમાન્ડ માટે રેડ સિગ્નલ
- રાજસ્થાનને હરાવી ચેન્નાઇની પ્લે ઓફ તરફ આગેકૂચ
- આઇપીએલનો અનોખો કિસ્સો: ફિલ્ડિંગમાં અડચણરૂપ થતા જાડેજાને આઉટ અપાયો
- Android 15 નું અનાવરણ ક્યારે થશે અને શું હશે એની વિશેષતાઓ ???
- ટાટા ‘પાવર’ મોદીનું ‘મફત’ વીજળીનું સપનું સાકાર કરશે
- ધોરણ 10માં પોતાના રેકોર્ડ તોડીને નવી ઉંચાઇ સર કરતી ધોળકીયા સ્કુલ
- LRD અને PSIની ભરતી અંગે મોટા સમાચાર