મને હજુ પણ યાદ છે એ દિવસ જ્યારે હું મારા ફોનમાં બેલેન્સના હોયને મિસ કોલ કરતી હતી..તમે પણ કોઈને કોઈને તો મિસ કોલ કર્યો જ હશે, હા એ વાત અલગ છે કે હવે જુદી જુદી કંપનીએ ફ્રી કોલની સુવિધા આપીને ખૂબ મોટો ફાયદો કરી આપ્યો છે હવે માત્ર આપણે કોઈને મિસ કોલ કરીને તરત જ તેમનો કોલ આવી જાય છે શું તમને
કોઈ દિવસએ પ્રશ્નના થયો કે આપના મિસકોલ મારવાથી કંપનીને શું ફાયદો? આપનામાથી ઓછા લોકો જાણતા હશે કે મિસકોલથી ટેલિકોમ કંપનીઓને પણ કમાઈ થાય છે.તમે કદાચ (એમટીસી) નું નામ સાંભળ્યું હશે. તેનો સંપૂર્ણ નામ મોબાઇલ ટર્મિનલનો ચાર્જ થાય છે. આ તે ચાર્જ છે જે કંપની તેના નેટવર્કમાં આવતા અન્ય કંપનીઓમાંથી આવનારા કોલ્સ માટે લે છે. ટેલિકોમ કંપનીઓ બીજા ઓપરેટરના નેટવર્કમાંથી આવતી દરેક ઇનકમિંગ કોલ પર સમાપ્તિ અથવા ઇન્ટરકનેક્શન ચાર્જ મેળવે છે. જેમકે તમે કોઈ વ્યક્તિને વોડાફોન કંપનીમાથી એરટેલ કંપની મિસ કોલ અથવા કોલ કરો છો તો તે કોલ માટે એરટેલ વોડાફોન ને પૈસા આપશે. કારણકે એરટેલના કોલએ વોડાફોનને તેનું નેટવર્ક પૂરું પાડ્યું છે.હાલમાં, ટ્રાઇએ દેશમાં 6 પૈસા ફોન માટે અને આંતરરાષ્ટ્રીય કોલ્સ માટે 30 પૈસા પ્રતિ મિનિટનો નિર્ણય કર્યો છે, જ્યારે 2020 સુધીમાં તેને દૂર કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. અગાઉ, દરેક ઇનકમિંગ કોલની કિંમત 14 પૈસા હતી.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ