સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના માણો નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. રમેશભાઇ પટેલનાઓને મળેલ બાતમી હકીકત આધારે જોરાવરનગર પો.સ્ટે. ના મારા મારીના ગુન્હામાં છેલ્લા વર્ષથી નાસતો ફરતો આરોપી અબ્બાસભાઇ ગનીભાઇ પીરજાદા જાતે મુ.માન સૈયદ ઉ.વ.૩૨ ધંધો કલર કામ રહે. રતનપર સુધારા પ્લોટ હાલ રહે. રાજકોટ, ગાંધીગ્રામ રામાપીર ચોકડી ગૌતમનગર શેરી નં.૧ મારુતી હોલની પાછળ અનિલભાઇ એસ.ટી. વાળાને રતનપર નવા સર્કીટ હાઉટ પાસેથી ધોરણસર અટક કરી જોરાવરનગર પો.સ્ટે. સોંપી આપેલ છે.
Trending
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો