Abtak Media Google News

દામનગર શહેર ની ૧૨૫ વર્ષ જૂની સાહિત્ય સંસ્થા ની મુલાકાત લેતા પ્રાથમિક શાળા ના છાત્રો દામનગર નવજ્યોત વિધાલય ના વિદ્યાર્થીઓ એ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો થી અવગત કરાયા હતા ઈન્ટરનેટ નો વધતો વપરાશ પુસ્તક પ્રવૃત્તિ માં આવેલ ઓટ વર્તમાન સમય માં ચિંતાજનક છે ત્યારે દામનગર શહેર ની પ્રાથમિક શાળા નવજ્યોત વિધાલય ના છાત્રો એ પુસ્તકાલય ની મુલાકાત લીધી સંસ્થા માં બાળ સાહિત્ય વિષયવારી કરતાવારી ચિત્રકથા આત્મચરિત્ર વાર્તા નવલકથા વન્ય પ્રકૃતિ પર્યાવરણ વૈજ્ઞાનિક ટેકનોલોજી શોધ સંશોધન સહિત ના વિભાગો થી શાળા ના છાત્રો ને અવગત કરાયા હતા શિષ્ટ વાંચન તરફ બાળકો ને આકર્ષવા નો સુંદર પ્રયાસ કરતી નવજ્યોત વિધાલય ના છાત્રો એ પુસ્તકાલય નિહાળી ખુશી વ્યક્ત કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.