કડવીબાઈ વીરાણી ક્ધયા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથે–સાથે જ્ઞાન, સંસ્કાર અને કેળવણી પણ આપવામાં આવે છે. તે અનુસંધાને શાળામાં તાજેતરમાં મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તજજ્ઞ રચિત ગાંધીએ (એકસપર્ટ ટીન કોચ એન્ડ યુથ આઈકોન) તેમજ સુમિતાબેન ગંગારામાણીએ વિદ્યાર્થીઓને ધ્યાનના મહત્વ વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આ કાર્યક્રમમાં શાળાની ૮૫૦ વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના સ્ટાફે ભાગ લીધો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને શાળાના નિયામક હિરાબેન માંજરિયાએ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે ભાવનાબેન સોનૈયાએ આભારવિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Trending
- ઇવીએમમાં છેડછાડ થઈ શકે, બેલેટ પેપરથી જ મતદાન શ્રેષ્ઠ : સામ પિત્રોડા
- હાશ…હવે 90 દિવસ સુધી વિઝાની જંજટ તો નહીં રહે
- જૂનાગઢ : 10 કિલોગ્રામ ગાંજો લઈને આવતાં અમરેલીના 4 શખ્સો ઝડપાયા
- પશ્ર્ચિમ બંગાળમાં બે ટ્રેનો વચ્ચે અકસ્માત: 15ના મોત
- ILT કોલેજ B++ ગ્રેડ સાથે ‘NAAC’માં ઉતીર્ણ: ડો.નિદત બારોટનું સફળ નેતૃત્વ
- સ્ટેટ બેન્ક દ્વારા ગ્રામીણ બહેનોને સ્વરોજગારી મળે તે માટે તાલીમ કેન્દ્ર શરૂ કર્યું
- સત્પુરૂષમાં જોડાવું સાધના સત્પુરૂષ જેને મળ્યા તે દુ:ખ માત્રથી તરી ગયા: મહંત સ્વામી
- પાવાગઢ ડુંગર પર હજ્જારો વર્ષ પુરાણા જૈન તીર્થંંકરોની મૂર્તિ ખંડીત થવાના પ્રશ્ર્નનો સુખદ અંત